Views: 1798
0
0



Read Time:35 Second

આજ રોજ ઉના અને ગીર ગઢડા દ્વારા આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ના જન્મદિવસે ગરીબો ને ત્યાં મમરા ના લાડુ અને ચીકી નું વિતરણ કરી ને જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી. આ આયોજન દરમિયાન ઉના ના સંયોજક દીપકભાઈ બારડ, ઋષિરાજભાઈ રાઠોડ,જયદીપભાઈ બારડ, મોહનભાઈ દમણિયા,હાર્દિકભાઈ પાનસુરીયા, ધ્રુવિલભાઈ સાવલિયા ઉપસ્થિત રહીને કાર્યક્રમ ને સફળ કર્યો.



Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન