Views: 2168
0
0

Read Time:57 Second

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગીર સોમનાથ જિલ્લો
ગાંધી જયંતિ નિમિત્તે માન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના શ્રમદાન ના આહ્વાન થી સ્વચ્છ ભારત કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ કોઓર્ડીનેટર શ્રી કૌશલભાઈ દવે અને જિલ્લા કોઓર્ડીનેટર શ્રી હિતેષભાઈ ઓઝા ના માર્ગદર્શન હેઠળ
92-કોડીનાર વિધાનસભા
93-ઉના વિધાનસભા
નો કાર્યક્રમ ઉના ના શ્રીરામવિજય હનુમાનજી મંદિર
મા કાર્યકમ જીલ્લા સંયોજક હિતેશભાઈ ઓઝા અને તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો બધા જ સંયોજક હાજર રહ્યા

Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી