December 11, 2023

સુકારાની જીવાતનું પ્રમાણ ઘટાડવા તેમજ સારા પાક માટે ખેડૂતોને ઉપયોગી સૂચનો

સુકારાની જીવાતનું પ્રમાણ ઘટાડવા તેમજ સારા પાક માટે ખેડૂતોને ઉપયોગી સૂચનો
Views: 1490
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 30 Second

ખેડૂતોને ચણા પાકમાં સુકારાના રોગ સામે લેવાના થતા પગલા બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત ગીર સોમનાથ દ્વારા માહિતીલક્ષી સૂચનો આપવામાં આવ્યા છે. જેમાં જણાવાયું છે કે, વાવેતરમાટે સુકારા પ્રતિકારક જાત(ગુ.ચ.૧,ગુ.ચ.૫,ગુજરાત જુનાગઢ ચણા-૬)ની પસંદગી કરવી.

ઉપરાંત બીજને થાયરમ ૩ ગ્રામ અથવા કેપ્ટન ૩ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વે ટેબલ પાવડરગ્રામ અથવા ટ્રાઈકોડર્મા જૈવિક નિયંત્રક ૧૦ થી ૨૦ ગ્રામ/કિ.ગ્રા. બીજ પટદીઠ આપીને વાવણી કરવી.  વાવતી વખતે દિવેલી ખોળ હેક્ટર દીઠ ૧ ટન તેમજ ચણા પછી બાજરી કે જુવારની ફેરબદલી કરવાથી સુકારાની જીવાતનું પ્રમાણ ઘટાડી શકાય છે.

સુકારાની જીવાતનું પ્રમાણ ઘટાડવા તેમજ સારા પાક માટે ખેડૂતોને ઉપયોગી સૂચનો

ખાતર માટે સારીગુણવતા ૫ કિગ્રા ટ્રાઈકોડર્માપાઉડરને ૫૦૦ કિગ્રા પ્રતિ હેકટર છાણીયું ખાતર અથવા વર્મિકમ્પોસ્ટ અથવા ડિઓઇલ્ડ દિવેલી ખોળ અથવા રાયડાના ખોળ અથવા લીંબોળીખોળ સાથે ભેળવી ચાસમાં આપવું એમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author