ઉના વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે ભાજપના કાળુભાઇ રાઠોડનો વિજય થતાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા તાલુકાના રામપરા ગામે સુખનાથ મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય કાળુભાઇ રાઠોડની સાકર તુલા કરાઈ હતી. આ સાથે કાળુભાઇ રાઠોડે સુખનાથ મહાદેવ મંદિરના પૂજા દર્શન કરી આર્શિવાદ લીધા હતા.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન