September 28, 2023

શ્રીમદ ભાગવત સપ્તાહના આયોજન….

શ્રીમદ ભાગવત સપ્તાહના આયોજન….
Views: 2258
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 21 Second

ઉના નજીક ગીર મધ્યૅ બિરાજતા શ્રી ટપકેશ્વર મહાદેવના સાનિધ્યમાં આગામી તારીખ 1 -11- 2022 થી યૉજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહના આયોજન માટે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ પરમ પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા ગુપ્ત પ્રયાગ

વૃદ્ધાશ્રમના પ્રમુખ પૂજ્ય શ્રી વિવેકાનંદ બાપુ તથા ટપકેશ્વર મહાદેવ મંદિરના મહંત વિમળાનંદ બાપુ સહીત ના સંતૉ- મહંતૉ નું ઉનાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ,જિલ્લા ભાજપા ના મંત્રી શ્રી રાજુભાઈ ડાભી, ઉના નગરપાલિકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ જોશી સહિતના આગેવાનોએ પધારેલા સૌ સંતો મહંતોનું સ્વાગત કરી અને આયોજનને ભવ્ય બનાવવા માટેની

શ્રીમદ ભાગવત સપ્તાહના આયોજન….

ચર્ચામાં ભાગ લીધેલો હતો આ પ્રસંગે ગીરગઢડા ચૅમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઈન્ડ.ના હૉદૅદારૉ,વૅપારી ભાઈ ઑ,રાજકીય તૅમજ સામાજિક ક્ષૅત્ર ના આગૅવાનૉ, દરૅક સમાજ ના આગૅવાનૉ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author