September 28, 2023

વેરાવળ માં સમલૈંગિક વિવાહ ના કાયદા ના વિરોધ માં આવેદન પત્ર આપ્યું.

વેરાવળ માં સમલૈંગિક વિવાહ ના કાયદા ના વિરોધ માં આવેદન પત્ર આપ્યું.
Views: 2407
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 30 Second

પ્રેરિત સામાજિક સદભાવ સમિતિ – વેરાવળ નગર દ્વારા આજ રોજ તારીખ: ૦૨/૦૫/૨૦૨૩ ને મંગળવાર ના રોજ ગીર સોમનાથ જિલ્લા કલેકટર સાહેબ ને વિવિધ સમાજ, સંસ્થા અને સમિતિઓ ના અગ્રણી અને હોદેદારો દ્વારા આવેદન પત્ર આપી જણાવેલ છે કે સમલૈંગિક વિવાહ એ એક વિકૃતિ છે અને ભારતીય સભ્ય સમાજ માટે આવનારા સમય માં બહુ ગંભીર પરિણામો આવી શકે છે અને સંસ્કૃતિ પર ના આવા પ્રહાર ને વખોડી કાઢવા માં આવે છે. આ કાયદો બનતા પહેલા આની સર્વે થાય, બધા ધર્મ ગુરુ અને અનુયાયીઓ ના મત સંભાળવા માં આવે અને યોગ્ય રીતે અભ્યાસ બાદ આવા કાયદા ને અમલ ના કરવા માંગ કરેલ છે.

વેરાવળ માં સમલૈંગિક વિવાહ ના કાયદા ના વિરોધ માં આવેદન પત્ર આપ્યું.

આ આવેદનત્રમાં આર. એસ. એસ. વેરાવળ નગર ના સરસંચાલક શ્રી પ્રફુલ ભાઈ હરિયાણી, રબારી સમાજ ના અગ્રણી શ્રી ભુપતભાઈ કોડિયાતર, શ્રી ધવલ ભાઈ ગરચર, સાધુ સમાજ ના પ્રમુખ શ્રી શૈલેષ મેસવાણીયા, ખારવા સમાજ ના આગેવાન શ્રી મનસુખ ભાઈ સુયાણી અને અન્ય સમાજ ના પ્રમુખ અને આગેવાનો સાથે ચાલીસ જેટલા લોકો એ આવેદન પાઠવેલ હતું.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author