September 28, 2023

વેરાવળ તાલુકાના સોનારીયા, મીઠાપુર, અને ડાભોર ખાતે અતિભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનું નિરીક્ષણ જીલ્લા પ્રમુખ મહેન્દ્ર પીઠયાએ કર્યું.

વેરાવળ તાલુકાના સોનારીયા, મીઠાપુર, અને ડાભોર ખાતે અતિભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનું નિરીક્ષણ જીલ્લા પ્રમુખ મહેન્દ્ર પીઠયાએ કર્યું.
Views: 4130
0 0
Spread the love

Share with:


Read Time:48 Second

આજ રોજ ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સોનારીયા, મીઠાપુર, અને ડાભોર ખાતે અતિભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનું નિરીક્ષણ કર્યું.

સ્થાનિક લોકોને સાથે મુલાકાત કરી, ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાટી ના પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયા, પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા, જિલ્લા પંચાયત ગીર સોમનાથ પ્રમુખ બચુભાઈ વાજા, ગામ ના આગેવાનૉ, દરેક સમાજ ના આગેવાનૉ હાજર રહ્યા

વેરાવળ તાલુકાના સોનારીયા, મીઠાપુર, અને ડાભોર ખાતે અતિભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનું નિરીક્ષણ જીલ્લા પ્રમુખ મહેન્દ્ર પીઠયાએ કર્યું.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author