Views: 4130
0
0


Read Time:48 Second
આજ રોજ ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સોનારીયા, મીઠાપુર, અને ડાભોર ખાતે અતિભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનું નિરીક્ષણ કર્યું.

સ્થાનિક લોકોને સાથે મુલાકાત કરી, ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાટી ના પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયા, પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા, જિલ્લા પંચાયત ગીર સોમનાથ પ્રમુખ બચુભાઈ વાજા, ગામ ના આગેવાનૉ, દરેક સમાજ ના આગેવાનૉ હાજર રહ્યા


Average Rating
More Stories
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગીર સોમનાથ ઉના નગર ખાતે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણી કરાઇ
ગીરગઢડાના જરગલી ગામમાં દિનદહાડે મહીલા દેશી દારૂનું વેચાણ…..પોલીસ અજાણ કે શું ?…
ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં રામ રાજ્ય પ્રજા સુખી, બુટલેગરો બેફામ