December 12, 2023

વેરાવળની ભીડિયા કન્યાશાળામાં માસિક ધર્મની સમસ્યાના નિવારણ અંગે યોજાયો સેમીનાર

વેરાવળની ભીડિયા કન્યાશાળામાં માસિક ધર્મની સમસ્યાના નિવારણ અંગે યોજાયો સેમીનાર
Views: 1175
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 16 Second

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નં. ૪ ભીડિયામાં આવેલ સરકારી કન્યાશાળામાં છોકરીઓ માટે માસિક ધર્મની સમસ્યા તેમજ માન્યતાઓ વિષય પર સેમિનાર યોજાયો હતો. આ સેમિનારનાં મુખ્ય વક્તા આદિત્ય બિરલા હોસ્પિટલનાં ખ્યાતનામ ગાયનેક સર્જન ડૉ. ફોરમ પારેખ (એમ. ડી.) દ્વારા બહેનોની માસિક ધર્મની સમસ્યા તેમજ માન્યતાઓ અંગે સચોટ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વેરાવળની ભીડિયા કન્યાશાળામાં માસિક ધર્મની સમસ્યાના નિવારણ અંગે યોજાયો સેમીનાર

આ સાથે જ માસિક ધર્મની સમસ્યાના નિવારણ માટેના ઉપાય અંગે વિસ્તૃત જાણકારી આપવાની સાથે માસિક ધર્મ સાથે જોડાયેલ ઘણી ગેરમાન્યતાઓ અને અંધશ્રધ્ધા દૂર કરવા માટેના ઉપયોગી સમજણ આપવામાં આવી હતી. જેમાં વોર્ડ નં. ૪ ના ચંદ્રિકાબેન સિકોતરીયા, અર્બન હેલ્થ સેન્ટરનાં મેડિકલ ઓફિસર ડો.પિનલ અને શાળાની અંદાજીત ૩૦૦ છોકરીઓ સહભાગી થઇ હતી.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author