Views: 534
0
0

Read Time:58 Second

આજે ઉનાના ડમાસા ગામના દરેક લોકોની આંખ આંસુના દરિયા વહાવી રહી હતી. કારણ કે તેમનો વીર જવાન આજે અવસાન પામતાં તેનો મૃતદેહ માદરે વતન પરત ફર્યો હતો. આ વીર જવાને અરૂણાચલ પ્રદેશની બોર્ડર પર ફરજ બજાવતા પોતાનો દમ તોડ્યો હતો. ત્યારે સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા 15 કિ.મી સુધી લાંબા રૂટ પર 2 કિ.મી જેટલી લાંબી લાઈનો લગાવીને પુષ્પગુચ્છ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અને છેલ્લે તેના 3 વર્ષના દીકરાએ તેના પિતાને કાંધ આપી હતી. જવાનના પુત્ર અને ભાઇએ તેમના વીરને રોતી આંખે વિદાય આપી હતી.

Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન