December 11, 2023

લોકોમાં રોષ:ઊના પંથકના અંજાર ગામે રસ્તા પર ગંદાપાણી ફળી વળ્યાં, લોકોમાં રોષ

લોકોમાં રોષ:ઊના પંથકના અંજાર ગામે રસ્તા પર ગંદાપાણી ફળી વળ્યાં, લોકોમાં રોષ
Views: 3571
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 16 Second
લોકોમાં રોષ:ઊના પંથકના અંજાર ગામે રસ્તા પર ગંદાપાણી ફળી વળ્યાં, લોકોમાં રોષ

ઊનાના અંજાર ગામે રહેણાંક વિસ્તારમાં આવેલ સોચ ખાડો ઉભરાતા ગંદુ પાણી બહાર નિકળી રસ્તા પર ફળી વળતા રહીસોમાં ભારે કટવાચ જોવા મળી રહ્યોં છે.આ અંગે ગ્રામપંચાયતને રજૂઆત છતાં કોઈ કામગીરી કરવામાં આવી ન હોય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યોં છે.

અંજાર ગામમાં બારોટ શેરી ભવાની ચોક વિસ્તારમાં આવેલ રહેણાંક મકાન પાસે રસ્તા પર સોસખાડામાંથી ગંદુ દુર્ગઘ મારતુ પાણી ફળી વળતા આ વિસ્તારના રહીસો તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અને રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકોને બાઇકો સ્લીપ થતાં અકસ્માતની ભીતી સેવાય રહી છે.

આ બાબતે ગ્રા પંચાયતના સરપંચને અવાર નવાર લેખિત મોખિત રજુઆત કરવા છતાં કોઇ કામગીરી ન કરતા લોકો આ ગંદાપાણી અને અકસ્માતનો ભોગ બની રહ્યા હોય આથી તાત્કાલીક આ પાણી બંધ કરવા રહીશોએ માંગણી કરી છે.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author