December 11, 2023

રજ્જુ ભૈયા ના જન્મદિન નિમિતે તિબ્બતી નાગરિક સાથે જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી

Views: 648
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 9 Second

આજરોજ વેરાવળ તિબેટીયન માર્કેટ ખાતે ભારત તીબ્બત સમન્વય સંઘ ગીર સોમનાથ જિલ્લાના મહિલા વિભાગ અધ્યક્ષા બહેન શ્રી નંદુબેન ભમ્મર તથા મહામંત્રી શ્રી ચંદ્રિકાબેન સિકોતરિયા દ્વારા તિબેટીયન લોકો સાથે મળીને પરમ આદરણીય શ્રદ્ધેય રજ્જુભૈયા ના જન્મદિવસની ઉજવણી સિંગ અને ગોળની ચીકી વહેંચીને કરવામાં આવી.
તે લોકોએ પવિત્ર ખેસ દ્વારા નંદુબેન તથા ચંદ્રિકાબેન નું સન્માન કર્યું તેમજ સંવાદ કરતાં એ સમજાયું કે તિબ્બત ના આ રેફ્યુજી જીવન જીવતાં લોકો કેવી મન:સ્થિતી માથી પસાર થઈ રહ્યા છે અને આઝાદી નું મુલ્ય શું છે.
કાર્યક્રમ ના અંત અમે સૌએ સાથે મળીને કૈલાશ માનસરોવર અને તિબ્બત ની મુક્તિ માટે પ્રાર્થના કરી.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author