September 28, 2023

મોરબીમાં જુલતાપુલની હોનારતમાં મૃત્યુનેભેટેલા લોકોને ખાંભા ના ગાંધી ચોક ખાતે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી

Views: 972
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 2 Second

તાજેતરમાં મોરબી ખાતે જુલતો પુલ તૂટી પડવાના કારણે નદીનાં પાણીમાં પડી જવાથી મોતને ભેતેલ હિન્દુ મુસ્લિમ સમાજના સદગતો ને ખાંભાના ગાંધી ચોક ખાતે ખાંભા ગામના નાગરિકો દ્વારા પક્ષા પક્ષી છોડી સાર્વજનિક શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેન્ડલ માર્ચથી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ છે

સદગતોનાં માનમાં આયોજિત કેન્ડલ માર્ચ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ખાંભામાં તમામ નગરજનો તેમજ ધારાસભ્ય શ્રી અંબભાઈ ડેર. બાબાભાઈ ખુમાણ. મામલતદાર શ્રીરામ. ટીડીઓ શ્રી ઘોરી.. આનંદ ભટ્ટ પૂર્વ સરપંચ અમરીશભાઈ જોશી.. ભરતભાઈ સખવાળા.વિપુલ શેલડીયા અરવિંદ ચાવડા સહિતના અગ્રણીઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author