December 11, 2023

‘મતદાન અવશ્ય કરીશું’
ગીર સોમનાથ જિલ્લાના ૨.૦૦.૦૦૦વિદ્યાર્થીઓના વાલીઓએ લીધો સંકલ્પ

‘<strong>‘મતદાન અવશ્ય કરીશું’</strong><br><strong>ગીર સોમનાથ જિલ્લાના ૨.૦૦.૦૦૦</strong><strong>વિદ્યાર્થીઓના વાલીઓએ લીધો સંકલ્પ</strong>
Views: 1404
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 21 Second

ગીર સોમનાથ, તા.૧૬: ગીર સોમનાથમાં વિધાનસભા ચૂંટણી નિમિત્તે ૯.૯૯.૪૧૫ મતદારો નોંધાયા છે. વિધાનસભા ચૂંટણીમાં વધુ મતદાન થાય તે અંગે લોકોમાં જાગૃતિ પણ લાવવામાં આવી રહી છે ત્યારે જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તેમજ જિલ્લાની તમામ કોલેજોમાં અભ્યાસ કરતા અંદાજે ૨.૦૦.૦૦૦ વિદ્યાર્થીઓના વાલીઓએ ૧૦૦% મતદાન કરવા સંકલ્પ પત્રો ભર્યા હતાં.

‘<strong>‘મતદાન અવશ્ય કરીશું’</strong><br><strong>ગીર સોમનાથ જિલ્લાના ૨.૦૦.૦૦૦</strong><strong>વિદ્યાર્થીઓના વાલીઓએ લીધો સંકલ્પ</strong>

આ ઉપરાંત ગત ચૂંટણીમાં તમામ પ્રકારના મતદારોમાં જાગૃતિ આવે અને ગત ચૂંટણીમાં ઓછું મતદાન થયું હોય એવા કોડીનાર તાલુકાના કોબ, તડ, સનવાવ, જરગલી, આંબાવાડ, વડનગર, વેલણ જેવા મતવિસ્તારમાં અવસર રથ દ્વારા તમામ ઓછા મતદાન વાળા વિસ્તારોના મતદારોને વધુમાં વધુ બહોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. ઉપરાંત જે જગ્યાએથી રથ પસાર થયો તે વિસ્તારના લોકોને મતદાનની અગત્યતા સમજાવીને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કરાયો હતો.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author