Views: 984
1
0



Read Time:56 Second

ઉના શહેરમાં કોળી સમાજ દ્વારા માધાતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

શહેરમાં મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે સમસ્ત કોળી સમાજ દ્વારા માધાતા પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરમાં શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા. ડી.જેના તાલે રામજી મંદિરથી શોભાયાત્રા નીકળી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં નીકળી રામજી મંદિરે આ શોભાયાત્રા પહોંચી હતી.


Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન