Views: 1326
0
0


Read Time:33 Second

પી.એમ.પોષણ યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓમાં માસ્ટર ટ્રેનરો દ્વારા મધ્યાહ્ન ભોજન યોજનાના માનદવેતન ધારકોને વહિવટી, હિસાબી, ન્યુટ્રીશન તથા મેન્યૂ અનુસારના ભોજનની વાનગી બનાવવાની પદ્ધતી બાબતે પદ્ધતિસરની તાલીમ આપવામાં આવી હતી. જેમાં પોષણયુક્ત મિલેટ્સ વાનગીઓ સહિતની પરંપરાગત વાનગીઓનો પણ સમાવેશ થતો હતો.


Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી