September 28, 2023

દંતયજ્ઞ કેમ્પમાં ૫૦થી વધુ દર્દીઓનું થયું નિદાન, ૨૫થી વધારે લાભાર્થીઓને ફીટ કરાઈ બત્રીસી

દંતયજ્ઞ કેમ્પમાં ૫૦થી વધુ દર્દીઓનું થયું નિદાન, ૨૫થી વધારે લાભાર્થીઓને ફીટ કરાઈ બત્રીસી
Views: 2613
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 33 Second

 શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા લોકોની સુખાકારી માટે વિના મૂલ્યે સારવાર તથા નિદાન કેમ્પનું સુચારૂ આયોજન થતું રહે છે. જે અંતર્ગત શ્રી સોમનાથ ટી.એફ.સી( ટુરિસ્ટ ફેસીલીટી સેન્ટર) ખાતે દર માસની પહેલી તારીખે દંતચિકિત્સા કેમ્પ સવારે 09:00 થી બપોરે 12:30 વાગ્યા સુધી યોજાય છે. જે ઉપક્રમે ટી.એફ.સી (ટુરિસ્ટ ફેસીલીટી સેન્ટર)ખાતે જૂન માસની પહેલી તારીખે દંતચિકિત્સા કેમ્પ યોજાયો હતો.

દંતયજ્ઞ કેમ્પમાં ૫૦થી વધુ દર્દીઓનું થયું નિદાન, ૨૫થી વધારે લાભાર્થીઓને ફીટ કરાઈ બત્રીસી

શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ ડિવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ હેલ્થ & એજ્યુકેશન રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા દંતયજ્ઞ  કેમ્પમાં ૫૫ જેટલા  દર્દીઓનું નિદાન કરી ૨૫થી વધારે લાભાર્થીઓને બત્રીસી ફીટ કરી આપવામાં આવેલ. જેનો લાભાર્થીઓએ લાભ લઇ શ્રી સોમનાથ ટ્રસ્ટ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કરેલ. નોંધનીય છે કે દર માસની પહેલી તારીખે આ દંતચિકિત્સા કેમ્પ યોજાય છે. જેનો જરૂરિયાતમંદ તમામ લોકોને લાભ લેવા સોમનાથ ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author