Views: 2125
0
0

Read Time:42 Second

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામનું ગૌરવ એમ.બી એ ની પરીક્ષા માં ૮૦ ટકા ઉપર ગુણ પ્રાપ્ત કરી ધોકડવા ગામનું તેમજ ભરવાડ સમાજ નું ગૌરવ વધાર્યું
મૂળ ધોકડવા ગામના વતની અને
જુનાગઢ ચેરીટી કમિશ્નર ની કચેરી માં ફરજ બજાવતા પરમાર કરશનભાઈ (ભરવાડ) ની પુત્રી કાજલબેન પરમાર જુલાઈ ૨૦૨૨ મા એમ બી.એ માં ૮૦ ટકા ઉપર ગુણ પ્રાપ્ત કરી ફસ્ર્ટ રેન્ક મા નંબર મેળવી
ભરવાડ સમાજ નુ તેમજ ધોકડવા ગામ નુ ગૌરવ વધાર્યું
મનુ કવાડ ગીર ગઢડા

Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન