September 28, 2023

ગૌરવ એમ.બી એ ની પરીક્ષા માં ૮૦ ટકા, ભરવાડ સમાજ નું ગૌરવ વધાર્યું

ગૌરવ એમ.બી એ ની પરીક્ષા માં ૮૦ ટકા, ભરવાડ સમાજ નું ગૌરવ વધાર્યું
Views: 2125
0 0
Spread the love

Share with:


Read Time:42 Second
ગૌરવ એમ.બી એ ની પરીક્ષા માં ૮૦ ટકા, ભરવાડ સમાજ નું ગૌરવ વધાર્યું

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામનું ગૌરવ એમ.બી એ ની પરીક્ષા માં ૮૦ ટકા ઉપર ગુણ પ્રાપ્ત કરી ધોકડવા ગામનું તેમજ ભરવાડ સમાજ નું ગૌરવ વધાર્યું

મૂળ ધોકડવા ગામના વતની અને
જુનાગઢ ચેરીટી કમિશ્નર ની કચેરી માં ફરજ બજાવતા પરમાર કરશનભાઈ (ભરવાડ) ની પુત્રી કાજલબેન પરમાર જુલાઈ ૨૦૨૨ મા એમ બી.એ માં ૮૦ ટકા ઉપર ગુણ પ્રાપ્ત કરી ફસ્ર્ટ રેન્ક મા નંબર મેળવી
ભરવાડ સમાજ નુ તેમજ ધોકડવા ગામ નુ ગૌરવ વધાર્યું

મનુ કવાડ ગીર ગઢડા

About Post Author

Jaydeep Barad

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author