Views: 587
0
0
વાત કરવામાં આવે તો આજ કોરોના એ ફરી માથું ઊંચક્યું હોઈ તેમ ગીર સોમનાથ જિલ્લા માં ૧૪૪,કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી.પરંતુ આજ એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરાયેલ નથી.જેમાં વેરાવળ – ૩૭ / સુત્રાપાડા -૨૧ /કોડીનાર – ૧૧/ ઉના -૩૦/ ગિરગઢડા -૧૫ / અને તાલાળા માં ૩૦- / કેસ કોરોના ના નોંધાયા હતા આમ ગીર સોમનાથ જિલ્લા માં આજ ૧૪૪,કેસ કોરોના ના નોંધાયા…
Read Time:37 Second

Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી