Views: 64
0
0
વાત કરવામાં આવે તો આજ કોરોના એ ફરી માથું ઊંચક્યું હોઈ તેમ ગીર સોમનાથ જિલ્લા માં ૧૪૪,કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી.પરંતુ આજ એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરાયેલ નથી.જેમાં વેરાવળ – ૩૭ / સુત્રાપાડા -૨૧ /કોડીનાર – ૧૧/ ઉના -૩૦/ ગિરગઢડા -૧૫ / અને તાલાળા માં ૩૦- / કેસ કોરોના ના નોંધાયા હતા આમ ગીર સોમનાથ જિલ્લા માં આજ ૧૪૪,કેસ કોરોના ના નોંધાયા…
Read Time:37 Second

Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ