December 11, 2023

ગીર ગઢડા તાલુકાના સણોચરી ગામે પુલ તેમજ આરસીસી રોડ મા લોટ પાણીને લાડવા

ગીર ગઢડા તાલુકાના સણોચરી ગામે પુલ તેમજ આરસીસી રોડ મા લોટ પાણીને લાડવા
Views: 1619
0 0
Spread the love

Share with:


Read Time:2 Minute, 4 Second
ગીર ગઢડા તાલુકાના સણોચરી ગામે પુલ તેમજ આરસીસી રોડ મા લોટ પાણીને લાડવા

ભ્રષ્ટાચારની ગંધ આવતાં મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને અરજી કરાઇ

ગીર ગઢડા તાલુકાના સણોચરી ગામે ચોક વિસ્તારમાં બનતાં આરસીસી રોડ મા રેતી ને બદલે ધુડ અને કપચી ને બદલે પથ્થર વાપરવામાં આવ્યો

વાત કરવામાં આવે તો સણોચરી ગામે પુલ નુ કામ ચાલતું હોય તેમા ચરીયા નાખ્યા વગર રોડ નુ કામ કરવામાં આવ્યું ફક્ત ભુગળા નાંખી તેનાપર ધુળ નાખી ફક્ત આરસીસી કરવામાં આવ્યુ તેમા પણ ત્રણ ઈંચ રેતી કપચી ને બદલે ધુળ અને કુવાના પથ્થરો નાખવામાં આવ્યા આવીજ રીતે જો સરકારી ગ્રાન્ટ નો ઉપયોગ કરવામાં આવતો હોય તો તેનો મતલબ એ પણ થાય કે ક્યાંકને ક્યાંક તો આ સરકારી બાબુઓ ની મીલી ભગત હોય સકે

જો સરકારી બાબુઓ એ આ કામ ની તપાસ કરી હોય તો પુલ નુ કામ કય રીતે પુરુ કરવામાં આવ્યું

આ બંને કામમાં કોઈ જાગૃત નાગરિક દ્વારા અરજી કે વીરોધ કરવામાં ન આવ્યો હોત તો અત્યારે તેનુ પેમેન્ટ પણ કરી દેવામાં આવ્યુ હોત સરકાર તરફથી મળેલ ગ્રાન્ટ મા ગ્રામ પંચાયત તેમજ તાલુકા મા બેઠેલા બાબુઓ કોઈ જાગૃત નાગરિક અરજી કે વીરોધ ના કરે તો પૈસા ચાંઉ કરી જવામાં આવતા હોય છે તો છુ નાગરિકો સીવાય અધિકારીઓ ની કોઈ જવાબદારી હોતી નથી છુ ફક્ત નાગરિક વિરોધ કરે તોજ બીલ અટકાવવામાં આવે છે આ બંને કામમાં નીરી આંખે ભ્રષ્ટાચાર જોય કાય છે તો આ કામ ના બીલ થાશે કે કેમ તે પણ એક સવાલ છે

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author