December 11, 2023

ગીર ગઢડા તાલુકાના ગીતા ફાઉન્ડેશન દ્વારા ટીબી ના પાંચ દર્દી ને દતક લય સરાહનિય કામગીરી કરી

ગીર ગઢડા તાલુકાના ગીતા ફાઉન્ડેશન દ્વારા ટીબી ના પાંચ દર્દી ને દતક લય સરાહનિય કામગીરી કરી
Views: 733
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 28 Second
ગીર ગઢડા તાલુકાના ગીતા ફાઉન્ડેશન દ્વારા ટીબી ના પાંચ દર્દી ને દતક લય સરાહનિય કામગીરી કરી

ગીતા ફાઉન્ડેશન દ્વારા ટી બી ની સારવાર લઈ રહેલા દર્દી ને દત્તક લઈ સારવાર માટે જરૂરી પૌષ્ટિક આહાર આરોગ્ય શાખા ની સૂચના મુજબ અર્પણ કરવા માં આવ્યા

આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધોકડવા નાં તાબા હેઠળ મોહબતપરા ગામ મા ગીતા ફાઉન્ડેશન ( હસ્તક મનીષભાઈ ડાયાભાઇ જલોંધ્રરા ) દ્વારા TB નાં 2 દર્દીઓ ને તથા અન્ય ગામ નાં 3 દર્દી મળી ટોટલ 5 TB ના દર્દી ને ન્યુટ્રીશન કીટ નું વિતરણ કરવામાં આવેલ છે જેમાં ઘઉં નો લોટ 5 કિલો , ચોખા 1 કિલો , મગ 1 કિલો , ચણા 1 કિલો , મઠ 1 કિલો , ગોળ 1 કિલો , તેલ 2 લિટર જેવા આરોગ્યપ્રદ વસ્તુ નો સમાવેશ થાય

મનિષભાઇ જાલૌધરા હર હંમેશ ગરીબ દર્દીઓ માટે સેવા મા
અગ્રેસર રહ્યા છે
કોરોના કાળની કપરી પરિસ્થિતિમાં પણ આ વ્યક્તિ રાત દિવસ મહેનત કરી છે લોકો ના આરોગ્ય ની ચીંતા કરી છે ત્યારે ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મનીષભાઈ જાલોધરા ની આ સરાહનિય કામગીરી ને લોકો એ બીરદાવ્યા

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author