Views: 52
0
0

Read Time:45 Second
પશ્ચિમ બંગાળની તાજેતરની ચૂંટણી દરમ્યાન તેમજ તેના પરિણામ સમયે તૃણમુલ કોંગ્રેસના
કાર્યકર્તાઓ દ્વારા ભાજપ કાર્યકર્તાઓ પર આક્રમણ અને હિસા કરી રહ્યા છે અને કાર્યકર્તાઓની હત્યા પણ
કરવામાં આવી છે. સાથોસાથ ભાજપ પાર્ટીના કાર્યાલયની તોડફોડ અને આગ લગાડવાની ઘટનાઓથી
ધોળે દહાડે લોકતંત્રની હત્યા થઈ રહી છે.
કેન્દ્રીય પાર્ટી દ્વારા આ ઘટનાઓની નિદા વ્યક્ત કરવામાં આવી છે અને આ અત્યાચારના વિરોધમાં
ઉનામાં ભાજપ દ્વારા બેનર સાથે વિરોધ


Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ