December 11, 2023

એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રક્તદાન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન

એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રક્તદાન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન
Views: 1077
0 0
Spread the love

Share with:


Read Time:49 Second

ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર ગુરુકુલમાં ઉજવવામાં આવી રહેલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અનેકવિધ સમાજ સેવાના કાર્યો નું આયોજન કરવામાં આવ્યું છે.

સમયને અનુરૂપ સંસ્થાના અધ્યક્ષ પુજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી સર્વ રોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકો એ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું. સર્વરોગ નિદાન કેમ્પ ૪૦૦થી વધુ લોકોએ લાભ લીધો હતો એમ ગુરુકુલના હરિદર્શન સ્વામી એ માહિતી આપી હતી.

એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રક્તદાન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author