December 12, 2023

ઉના શહેરમાં છેલ્લા ત્રણ દીવસમાં બાકી મિલકત વેરો ન ભરનારની 82 મિલકતો સિલ

ઉના શહેરમાં છેલ્લા ત્રણ દીવસમાં બાકી મિલકત વેરો ન ભરનારની 82 મિલકતો સિલ
Views: 2907
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 2 Second

ઉના નગરપાલિકા દ્વારા શહેરમાં છેલ્લા ત્રણ દીવસમાં બાકી મિલ્કત વેરો ન ભરનાર આસામીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. જેમાં 82 મિલકતો દૂકાનો સિલ કરવામાં આવી હતી. આ સીવાયના 38 મિલકત ધારકોના માલિકોએ સ્થળ પરજ રકમની ચુકવણી કરી દીધેલી હતી.

ઉના શહેરમાં છેલ્લા ત્રણ દીવસમાં બાકી મિલકત વેરો ન ભરનારની 82 મિલકતો સિલ

આ કામગીરી શનિ, રવિ જાહેરરજાના દિવસોમાં મિલકત વેરો વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. તા.23 માર્ચ સુધીના દિવસોમાં મિલકત ધારકોના બાકી વેરાઓ સમય સર ભરપાઈ કરવામાં નહી આવે તેવા આસામીઓ સામે નિયમોનુસર કાર્યવાહી કરી મિલકત સીલ અથવા ટાંચમાં લેવા સુધીના પગલાં ભરવામાં આવશે.જ્યારે આ સીવાયના 38 મિલકત ધારકોના માલિકોએ સ્થળ પર જ રકમ ચુકવણી કરી દેવામાં આવી હતી.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author