Views: 604
0
0

Read Time:31 Second

ઉના યુવા ભાજપ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે આંગણવાડીમાં બાળકો સાથે પતંગ અને પીપોડા વિતરણ કરવામાં આવ્યું જેમાં યુવા ભાજપ પ્રમુખશ્રી વિનોદભાઈ બાંભણીયા,મહામંત્રીશ્રી કિરીટભાઈ વાજા તેમજ યુવા ભાજપના કાર્યકરો દ્વારા પતંગ વિતરણ કરી મકરસંક્રાતિ સાથે સ્વામીવિવેકાનંદ જયંતિની ઉજવણી કરવામાં આવી

Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન