Views: 872
1
0
Read Time:42 Second
ઉના ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા સરકારશ્રીની યોજનાઓ માટે જનજાગૃતિ દ્વારા લોકોને યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી અને યોજનાઓ ના પેમ્પ્લેટ વહેંચવામાં આવ્યા હતા આ અંગે શહેર યુવા મોરચાના પ્રમુખ વિનોદભાઈ બામભણીયાએ જણાવ્યું કે મોદી સાહેબ ની યોજનાઓ નો લાભ નાનામાં નાનો માણસ લઈ અને લાભન્વિત થાય એવા ઉદેશ્ય સાથે સેવા સપ્તાહ થકી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે .
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી