September 28, 2023

ઉના તાલુકામાં ફર્યો ‘અવસર રથ’, વધુ મતદાન કરવા લોકોને કરાઈ અપીલ

<strong>ઉના તાલુકામાં ફર્યો ‘અવસર રથ’, વધુ મતદાન કરવા લોકોને કરાઈ અપીલ</strong>
Views: 799
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 24 Second

ગીર સોમનાથ, તા.૧૫: ગીર સોમનાથના આંગણે વિધાનસભા ચૂંટણીનો અવસર આવી ઉભો છે ત્યારે વિધાનસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે તમામ પ્રકારના મતદારોમાં જાગૃતિ આવે તે હેતુથી તેમજ ગત ચૂંટણીમાં ઓછું મતદાન થયું હોય તેવા ઉના તાલુકાના ૩૮-સણોસરી, ૬૪-બેડીયા ૧ એ ૨, ૬૧થી ૬૩ અંબાળા-૧ થી ૩, ૩૪-ખીલાવડ, ૯૧-મહોબતપરા, ૧૦૨-૧૦૪-કાંધી-૧થી ૪ના મત વિસ્તારોમાં ‘અવસર રથ’ દ્વારા આ તમામ ઓછા મતદાનવાળા વિસ્તારોના મતદારોને વધુમાં વધુ બહોળી સંખ્યામાં મતદાન કરવા અંગે અપીલ કરવામાં આવી હતી.

<strong>ઉના તાલુકામાં ફર્યો ‘અવસર રથ’, વધુ મતદાન કરવા લોકોને કરાઈ અપીલ</strong>

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી આર.જી.ગોહીલના માર્ગદર્શન હેઠળ સ્વીપના નોડલ અધિકારીશ્રી આર.એ.ડોડીયા, સહ નોડલ શ્રી એન.ડી.અપારનાથી દ્વારા ઉપસ્થિત રહીને અવસર રથનું પ્રસ્થાન કરાવેલ હતું અને રૂટ અનુસાર જે જગ્યાએથી રથ પસાર થયો તે વિસ્તારના લોકોને મતદાનની અગત્યતા સમજાવીને લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદારી નોંધાવવા પ્રેરિત કર્યા હતાં.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author