December 12, 2023

ઇણાજ જિલ્લા સેવાસદન ખાતે કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને ગૃહ મંત્રી શ્રી અમીતભાઇ શાહના સોમનાથ પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ

ઇણાજ જિલ્લા સેવાસદન ખાતે કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને ગૃહ મંત્રી શ્રી અમીતભાઇ શાહના સોમનાથ પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ
Views: 1064
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 23 Second

 ગૃહ મંત્રી શ્રી અમીતભાઇ શાહ તા. ૧૯ માર્ચ નાં રોજ ગીર-સોમનાથ ખાતે આવનાર છે. જેના આયોજન અંગે કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલનાં અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ઈણાજ ખાતે બેઠક યોજાઈ હતી. ગૃહ મંત્રીશ્રી અમીતભાઇ શાહ ૧૯ માર્ચ ના રોજ  સોમનાથ મંદિરમાં દર્શન-પુજન કરશે.

આ બેઠકમા કલેકટરશ્રીએ ગૃહમંત્રીશ્રીની સોમનાથ મુલાકાત દરમિયાન સુચારૂ આયોજન અને વ્યવસ્થા અંગે અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સુચનાઓ આપી હતી.

ઇણાજ જિલ્લા સેવાસદન ખાતે કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને ગૃહ મંત્રી શ્રી અમીતભાઇ શાહના સોમનાથ પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ

        આ બેઠકમાં અધિક કલેક્ટર શ્રી બી.વી.લીબાંસિયા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.આર.ખેગાર, કાર્યપાલક ઇજનેર માર્ગ-મકાન વિભાગ શ્રી સુનિલ મકવાણા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સહિતના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author