આજ રોજ ગીર સોમનાથ જિલ્લા માંથી કોરોનાના આવ્યા રાહત ના સમાચાર જ્યારે વાત કરવામાં આવે તો આજ કોરોના ના ૧૭૮, કેસ કોરોના ના નોંધ્યા જેમાં વેરાવળ માં ૫૮/સુત્રાપાડા માં ૨૧/ કોડીનારમાં ૧૭/ જેમાં ઉના ની વાત કરવામાં આવે તો આજ ઉના કોરોના ના કેસ ૨૫/ નોંધ્યા હતા એમ ગીર ગઢડામાં ૧૪/ તાલાળા માં ૩૪/ કેસ અને અન્ય રાજ્યના ૦૦/ કેસ નોંધ્યા હતા…..
જેમાં આજ રોજ ગીર સોમનાથ જિલ્લા માંથી ડિસ્ચાર્જ કર્યા ની વિગતો પ્રમાણે વેરાવળ ના ૭૯/સુત્રાપાડા ના ૧૮/કોડીનારના ૨૧/ ઉના ના ૨૫/ ગીર ગઢડાના ૧૪/ અન્ય રાજ્યના ૦૩ લોકોનો સમાવેશ થાય છે….એમ આજ રોજ ૧૯૪ / લોકો કોરોના ને માત આપી સ્વકુશળ ઘરે આવ્યા….
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ