Sorath Ni Dharohar

News Channel of India

આજ રોજ ગીર સોમનાથ જિલ્લા માંથી કોરોના ના રાહત ના સમાચાર આવ્યા…

આજ રોજ ગીર સોમનાથ જિલ્લા માંથી કોરોના ના રાહત ના સમાચાર આવ્યા…

આજ રોજ ગીર સોમનાથ જિલ્લા માંથી કોરોનાના આવ્યા રાહત ના સમાચાર જ્યારે વાત કરવામાં આવે તો આજ કોરોના ના ૧૭૮, કેસ કોરોના ના નોંધ્યા જેમાં વેરાવળ માં ૫૮/સુત્રાપાડા માં ૨૧/ કોડીનારમાં ૧૭/ જેમાં ઉના ની વાત કરવામાં આવે તો આજ ઉના કોરોના ના કેસ ૨૫/ નોંધ્યા હતા એમ ગીર ગઢડામાં ૧૪/ તાલાળા માં ૩૪/ કેસ અને અન્ય રાજ્યના ૦૦/ કેસ નોંધ્યા હતા…..


આજ રોજ ગીર સોમનાથ જિલ્લા માંથી કોરોના ના રાહત ના સમાચાર આવ્યા…