જેમાં આજ રોજ ગીર સોમનાથ જિલ્લા માંથી ૧૪૩ /લોકોને ડિસ્ચાર્જ કર્યા જેમાં વેરાવળ ના ૩૮/ સુત્રાપાડા ના ૨૬/ કોડીનારના ૨૦/ ઉનાના ૧૫/ ગીર ગઢડાના ૧૬/ તેમજ તાલાળા ના ૨૪/લોકોને ડિસ્ચાર્જ કર્યા હતા જેમાં અન્ય રાજ્યના ૩/ લોકો ને પણ રજા આપેલ એમ આજ જિલ્લા માંથી ૧૪૩/ લોકો કોરોના ને માત આપી પોતાના ઘરે સ્વકુશળ પહોંચતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો…
વાત કરવામાં આવે તો આજ ગીર સોમનાથ જિલ્લા માં કોરોના ના ૧૯૬,કેસ કોરોના ના નોંધ્યા જેમાં વેરાવળના ૭૪/ સુત્રાપાડા ના ૧૫/ કોડીનારના ૨૯/ ઉનાના ૩૦/ ગીર ગઢડાના ૨૬/ તેમજ તાલાળા ના ૨૨/ કેસ નોંધ્યા જેમાં અન્ય રાજ્ય ના એક પણ કેસ નથી..
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ