Views: 1902
1
0


Read Time:47 Second

આજૅ પૂર્વ વડાપ્રધાન અનૅ વિરલ, વિરાટ વ્યક્તિત્વ ધરાવતા આદરણીય શ્રી અટલજી બિહારી બાજપાઈજી ના જ્ન્મ દિવસૅ તૅઑના ચરણૉમા કૉટી કૉટી વંદન સાથૅ પૂષ્પાજલી અર્પણ કાર્યક્રમ યોજાયો પ્રખર રાજનેતા,પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન આદરણીયશ્રી અટલ બિહારી વાજપેયીજી ના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા સુશાસન દિવસ નિમિત્તે ઉના યુવા ભાજપ દ્વારા ભાજપ કાર્યાલય ઉના ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ તથા મન કી બાત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો


Average Rating
More Stories
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગીર સોમનાથ ઉના નગર ખાતે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણી કરાઇ
ગીરગઢડાના જરગલી ગામમાં દિનદહાડે મહીલા દેશી દારૂનું વેચાણ…..પોલીસ અજાણ કે શું ?…
ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં રામ રાજ્ય પ્રજા સુખી, બુટલેગરો બેફામ